શું તમે બેંકમાંથી લોન લેવાનો પ્રયાસ કરી રહ્યાં છો. તો તમને આ સમાચારથી ચોક્કસ રાહત મળશે.
નિર્મલા સીતારમણઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે બેંકોએ ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર બેંકિંગ કામગીરીને સરળ બનાવવી જોઈએ. કેન્દ્રીય નાણામંત્રીએ ગત ...
Read more
કાંતારા ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેકશન ૩૦૫ કરોડ ને પાર કરી ને
સૌથી વધુ કમાણી કરનારી કન્નડ ફિલ્મ બની
કંતારા ફિલ્મ ઋષભ શેટ્ટીએ લખી છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટીએ આ ફિલ્મ માં અભિનય કર્યો છે અને ફિલ્મ ના દિગ્દર્શક ...
Read more
સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા બન્યા અનાથનો આધાર મોરબી
મોરબી દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા તે બાળકોને સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા પોતાની ...
Read more
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મોરબી દુર્ઘટના માં પીડિત પરિવાર ને મળી સાત્વના આપી
મોરબી મોરબી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તમામ કાર્યક્રમ મોકૂફ રાખ્યા અને મોરબી દુર્ઘટના માં પીડિત પરિવાર ને મળી ...
Read more
આર એસ એસ અને બજરંગ દળ ના કાર્યકરોએ મોરબી દુર્ઘટનામાં ઘણા બધા લોકોના જીવ બચાવ્યા
જ્યારે દુર્ઘટનાની ખબર પડી ત્યારથી તરત જ આરએસએસ અને બજરંગ દળ ના સ્વયંસેવકોએ પોતાની જાન ના જોખમે આખી રાત લોકોની ...
Read more
કડવા ચોથ ૨૦૨૨: કેટરીના કૈફ અને વિકી કૌશલ એ પ્રથમ કરવા ચોથ ની ઉજવણી પોતાના પરિવાર સાથેકરી
શિલ્પા શેટ્ટી, નતાશા દલાલ, રવિના ટંડન, ભાવના પાંડે, નીલમ કોઠારી અને અન્ય લોકો તહેવારની ઉજવણી અનિલ કપૂર અને સુનીતા કપૂરના ...
Read more
સલમાન ખાને બિગ બોસ 16 મા એક હજાર કરોડ રૂપિયા મળવાની વાત પર આપ્યો જવાબ
‘બિગ બોસ 16’ માટે 1000 કરોડ રૂપિયા મેળવવાની અફવા પર ‘ઈન્કમ ટેક્સ અને ઇડી પણ ધ્યાન રાખે છે. ચર્ચા છે ...
Read more
ગૃહ મંત્રી અમિત શાહ GTU ના નવા કેમ્પસ નો શિલાન્યાસ કરશે.
હાલમાં અમદાવાદના ચાંદખેડામાં કાર્યરત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નો કાયદેસર નવા કેમ્પસમાં શિલાન્યાસ થવાનું છે જે ગાંધીનગરના લેકાવાડા ખાતે આવેલ છે ...
Read more
રતન ટાટા બન્યા પીએમ કેર ફંડના ટ્રસ્ટી, વડાપ્રધાન મોદીએ આપી મોટી જવાબદારી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે ટ્રસ્ટીઓની મીટીંગ થઈ હતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા ભારતના નાણામંત્રી નિર્મલાબેન ...
Read more
જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નું નિધન જાણો કારણ
જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું (Raju Srivastav) નિધન બુધવારે થયું 10 ઓગસ્ટના દિવસે તેમને હાર્ટ અટેક આવ્યો હતો ત્યારબાદ તેઓ એમ્સ ...
Read more